શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા‘સંતની પરખ’ શીર્ષક હેઠળ આ પુસ્તક પ્રકાશિત થાય છે, જે મુમુક્ષુને સાચા સંતની પરખ કરવા માટે તથા તેવા ગુણો પોતાના જીવનમાં ચરિતાર્થ કરવા માટે અતિ ઉપયોગી સાબિત થશે એવી અમને પૂરી શ્રદ્ધા છે. આ પુસ્તક અનાદિ મુક્તરાજ પૂજ્ય શ્રી નારાયણભાઈની દિવ્ય પ્રેરણા અને ઉપદેશામૃતને આધારે તૈયાર કરવામાં આવ્યું છે.
અનાદિ મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈ પ્રાગટ્ય દિન નિમિત્તે સત્સંગ બ્રહ્મયજ્ઞ — સ
Read More...અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ છવ્વીસમી પુણ્યતિથિ સં. ૨૦૭૯, ભાદરવા વદ
Read More...અનાદિમુક્ત શ્રી નારાયણભાઈ શતાબ્દી મહોત્સવ (અંતિમ ચરણ) — પોથીયાત્રા — તા. 16-02-2023 રવિ
Read More...અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ પચ્ચીસમી પુણ્યતિથિ સં. ૨૦૭૮, ભાદરવા વદ
Read More...