Ghanshyam Maharaj Darshan 3
મનુષ્યને મૂઆ ટાણે પથારી ઉપર સુવાર્યું હોય ત્યારે તે મનુષ્યમાંથી સૌને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે અને તે મરનારાને પણ સંસારથકી મન ઉદાસ થઈ જાય છે તેમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે. અને જેટલું માયિક પદાર્થ માત્ર છે તે સર્વે નાશવંત ને તુચ્છના સરખું જણાયા કરે છે, પણ એમ વિક્તિ નથી જણાતી જે આ સારું પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે. (મ. ૫૫)