Ghanshyam Maharaj Darshan 3
ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય પણ ગરીબ માત્રને લેશમાત્ર દુઃખાવવો નહિ અને જો ગરીબને દુઃખાડે તો તેનું કોઈ પ્રકારે સારું થાય નહિ અને જો ગરીબને દુઃખાડે તો બ્રહ્મહત્યા જેટલું પાપ થાય છે અને તેમ જ કોઈકને માથે જૂઠું કલંક દેવું તે પણ બ્રહ્મહત્યા જેવું જ છે. (પ્ર. ૭૨)