Ghanshyam Maharaj Darshan 3
જે સ્વધર્મમાં રહીને પરમેશ્વરને ભજતો હોય તેને આત્મજ્ઞાન પણ દૃઢ જોઈએ, ને ભગવાનને વિષે પ્રીતિ પણ દૃઢ જોઈએ, અને વૈરાગ્ય પણ સુધો દૃઢ જોઈએ, ને એ ત્રણે અંગની જેને દૃઢતા હોય તેને પૂરો હરિભક્ત જાણવો ને તેમાં કાંઈ ન્યૂનતા હોય તેટલી ખોટ્ય જાણીને તેને ટાળી નાખવી. (પ્ર. ૧૯)