
Ghanshyam Maharaj Darshan 3
પુરુષપ્રયત્ને યુક્ત જે વર્તે ને નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશે મોટો ઉપાય છે ને એ પુરુષપ્રયત્ન રૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે સર્વે પુરુષપ્રયત્નરૂપી સાધનને વિષે આવે છે માટે પુરુષપ્રયત્ન તે જ કલ્યાણને અર્થે સર્વે સાધન થકી મોટું સાધન છે. (મ. ૧૨)